.બોડેલી નજીક આવેલા રણભુનઘાટી ગામમાં સત કૈવલ કન્યા છાત્રાલય આવેલું છે ત્યાં મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગની દીકરીઓ રહીને અભ્યાસ કરે છે આજરોજ કન્યા છાત્રાલયમાં દીકરીઓને કાયદા અંગે માહિતી મળે તે ઉદ્દેશથી મુખ્ય વક્તા તરીકે અરુણ ત્રિવેદી એ કલમ 125 કલમ 498 અને સ્વરક્ષણ બાબતે છોકરીઓ ને માહિતી આપી. સાથે નવા કાયદા અંગે પણ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં અરુણ ત્રિવેદી સાથે શિલ્પાબેન રાઠવા, ભૂમિબેન ગોહિલ, રેખાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા બોડેલી રનપુર ઘાટી સંત કેવલ કન્યા છાત્રાલય ખાતે દીકરીઓને કાયદા અંગે ની માહિતી આપવામાં આવી હતી. વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.